10 સેકન્ડમાં ગાડીએ 8 ગુલાંટી મારી

'જાકો રાખે સાંઇયા, માર સકે ના કોઈ' કહેવત બોલતા તો તમે ઘણા લોકોને સાંભળ્યા હશે. રાજસ્થાનના નાગૌરમાં આવી જ એક ઘટના બની છે, જેને માનવી મુશ્કેલ છે. ભયંકર અકસ્માતનો ભોગ બનેલી કાર જોતજોતામાં 8 ગુલાંટી મારી ગઈ. પરંતુ ચમત્કાર એ હતો કે કારમાં બેઠેલા 5 લોકોમાંથી કોઈને સહેજ પણ ઈજા નથી થઈ. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.

By TNN NEWS Admin | December 22, 2024 | 0 Comments

તપન પરમાર હત્યા કેસના આરોપીઓને એસ એસ જી લઇ જવાયા

તપન પરમાર હત્યા કેસના આરોપીઓને એસ એસ જી લઇ જવાયા

By TNNNEWS GUJARATI | January 01, 2025 | 0 Comments